Gujarati News

Gujarati News

News of Thursday, 24th November 2022

સાવરકુંડલાના રઘુવંશી અગ્રણી રાજુભાઇ શિંગાળાનો જન્‍મ દિવસ

સાવરકુંડલા તા. ર૪: રઘુવંશી સમાજના અગ્રણી રાજુભાઇ શિંગાળાનો આજે જન્‍મ દિવસ છે. રાજુભાઇ આજ રોજ પોતાના જીવનનાં ૬૧ વર્ષ પુરા કરી ૬ર માં વર્ષમાં પ્રવેશી રહ્યા છે. શ્રી શિંગાળા મિલનસાર સ્‍વભાવ ધરાવતા હોય બહોળો ચાહક વર્ગ ધરાવે છે.

તેઓ અમરેલી જીલ્લા ચેમ્‍બર ઓફ કોમર્સ એન્‍ડ ઇન્‍ફ્રા.ના ઉપપ્રમુખ-સાવરકુંડલા નગરપાલીકાનાં પૂર્વ સદસ્‍ય અને શિક્ષણ સમિતિ પૂર્વ સદસ્‍ય હોય સામાજીક રાજકીય અગ્રણીઓ દ્વારા તેમના જન્‍મદિન નિમિતે તેમના મો. નં. ૯૮૭૯ર ૯૧ર૯૯ / ૯૪ર૯૪ ૪૪પ૦૦ ઉપર અભિનંદન વર્ષા થઇ રહી છે.

(11:54 am IST)