Gujarati News

Gujarati News

News of Wednesday, 10th August 2022

રક્ષાબંધનના પર્વે લોકગાયિકા પુનમબેન ગોંડલીયાનો જન્‍મદિવસ

રાજકોટઃ આવતીકાલે શ્રાવણી પૂર્ણિમા એટલે કે રક્ષાબંધનના પવિત્ર દિવસે, જાણીતા લોકગાયિકા પુનમબેન ગોંડલીયાનો જન્‍મદિવસ છે. દેશવિદેશમાં ભજન, લોક ગીત, ગરબા, લગ્નગીત જેવા અનેક પ્રોગ્રામ દ્વારા સુપ્રસિધ્‍ધ પૂનમબેન ધાર્મિક તેમજ સામાજિક ક્ષેત્રે પણ અવિરત સેવા પ્રવૃતિઓ ચલાવે છે અને અવનવા ગીતો યુ- ટયુબ ચેનલો, સ્‍ટુડીયો જય સોમનાથ ઓફિશીયલ તેમજ પૂનમ ગોંડલીયા ઓફિશીયલ દ્વારા સતત કાર્યશીલ છે. મો.૯૮૨૫૪ ૨૬૯૮૫, મો.૯૮૨૫૮ ૫૭૧૮૧

(3:55 pm IST)