Gujarati News

Gujarati News

News of Friday, 12th August 2022

જયરાજસિંહ જાડેજા ઝીંદાબાદ....વોર્ડ નં. ૧ BJP મહામંત્રીનો જન્‍મદિન

રાજકોટઃ વોર્ડ નં.૧ના ભાજપના મહામંત્રી જયરાજસિંહ જાડેજાનો આજે તા.૧ર ઓગષ્‍ટના જન્‍મદિવસ છે. તેઓ યશસ્‍વી જીવનના ૩૦માં વર્ષમાં પ્રવેશ થયો છે. તેઓ આર્ય ફાઉન્‍ડેશનના પ્રમુખ પણ છે. તેઓના જન્‍મદિવસે રાજકીય-સામાજીક આગેવાનો કાર્યકરો, શુભેચ્‍છકો મિત્રો, પરિવારજનો, દ્વારા મો.૯૬૩૮૬ ર૦૯૯૯  પર શુભેચ્‍છાનો ધોધ વરસી રહ્યો છે.

(12:55 pm IST)