Gujarati News

Gujarati News

News of Wednesday, 17th August 2022

એડવોકેટ શકિતસિંહ ઝાલાનો આજે જન્‍મદિવસઃ શુભેચ્‍છા વર્ષા

રાજકોટ : રાજકોટ બાર એસો.ના સભ્‍ય રેવન્‍યુ પ્રેકટીશ્‍નર શકિતસિંહ ઝાલાનો આજે જન્‍મદિવસ છે. તેઓએ તેમના યશસ્‍વી જીવનના ૪૧ વર્ષ પૂર્ણ કરી ૪૨માં વર્ષમાં કરેલ છે.

શકિતસિંહ ઝાલાએ એડવોકેટની સનદ મેળવી ૧૮ વર્ષથી વકિલાતના વ્‍યવસાયમાં જોડાયા છે.  તેઓએ સિવિલ ક્રિમીનલ કેસો તેમજ રેવન્‍યુક્ષેત્રે દસ્‍તાવેજની કામગીરી તેમજ જમીનના વિવાદિત કેસોમાં તેમના અસીલને ન્‍યાય અપાવી બહોળી પ્રસિધ્‍ધિ મેળવેલ છે. નિખાલસ અને મળતાવડા સ્‍વભાવને કારણે બાર એસો.માં ભારે લોકચાહના ધરાવે છે. આજે તેમના જન્‍મદિવસ નિમિતે તેમના મો. નં. ૯૮૯૮૫ ૬૯૮૪૨ પર શુભેચ્‍છાઓ મળી રહી છે.

(10:17 am IST)