Gujarati News

Gujarati News

News of Tuesday, 28th June 2022

બ્રહ્મસેનાના મંત્રી ચંદુભાઇ રાજ્‍યગુરૂનો આજે જન્‍મદિન

રાજકોટ,તા. ૨૮ : ચંદુભાઇ રાજ્‍યગુરૂ બ્રહ્મસેના મંત્રી એન વૃંદાવન ગૌ શાળાના પ્રમુખનો આજે જન્‍મદિવસ છે. સમાજ સેવા અને ગૌ સેવાને જીવનનો મંત્રી બનાવી સેવારત રહે છે. જાંબુડા નજીક વૃંદાવન ગૌશાળામાં ૨૭૫ થી વધુ ગૌમાતાની સેવા થઇ રહી છે. જે ગૌ શાળાના પ્રમુખ શ્રી ચંદુભાઇ રાજ્‍યગુરૂ (મો. ૯૭૧૨૫ ૭૪૭૭૨) બરડાઇ બ્રહ્મસમાજની વાડીના પૂર્વ પ્રમુખ જામ ખંભાળીયા નજીકના ગામમાં જન્‍મેલ જામનગર તથા સુરતને કર્મભૂમિ બનાવી જમીન, મકાન ડેવલપર્સ સાથે જ્ઞાતિ સમાજના કાર્ય સાથે જોડાયેલ છે.

(3:30 pm IST)