Gujarati News

Gujarati News

News of Saturday, 24th July 2021

કાલે મહેસુલ ખાતાના અધિક મુખ્ય સચિવ કમલદયાનીનો જન્મદિન

રાજકોટ : રાજ્યનાં મહેસુલ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી કમલદયાનીનો જન્મ તા. ૨૫ જુલાઇ ૧૯૬૫ના દિવસે થયેલ. આવતીકાલે ૫૭માં વર્ષમાં પ્રવેશ કરશે. તેઓ મુળ રાજસ્થાનના વતની અને ૧૯૯૦ની બેચના આઇ.એ.એસ. કેડરના અધિકારી છે.ભૂતકાળમાં કચ્છ જિલ્લા કલેકટર, રાજ્યમાં ઉદ્યોગ કમિશનર, વાહન વ્યવહાર કમિશનર, સામાજિક ન્યાય અને અધિકારિતા, નાગરિક પુરવઠા તેમજ સામાન્ય વહીવટ વિભાગમાં અગ્રસચિવ તરીકે રહી ચૂકયા છે. (૨૨.૧૫)

મો. ૯૯૭૮૪ ૦૫૮૩૦ ગાંધીનગર

(11:29 am IST)