Gujarati News

Gujarati News

News of Saturday, 11th September 2021

જુનાગઢ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ ડો.ચેતન ત્રીવેદીનો જન્મદિવસ

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ, તા.૧૧: જુનાગઢ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ ડો.ચેતનભાઇ ત્રિવેદીનો આજે ૪૬મો જન્મદિવસ છે.

અત્યંત સરળ સ્વભાવના ચેતનભાઇ ત્રીવેદી સૌથી નાની ઉંમરના કુલપતિ અને અંગ્રેજીના ખુબ સારા પ્રોફેસર છે. આજે તેઓ ૪૫ વર્ષ પુરા કરી ૪૬માં વર્ષમાં પ્રવેશી રહ્યા છે ત્યારે તેમના મો.નં.૯૭૨૫૨ ૫૧૪૨૪ ઉપર અભિનંદન વર્ષા થઇ રહી છે.

(2:43 pm IST)