Gujarati News

Gujarati News

News of Monday, 19th September 2022

રામેશ્વર મહાદેવ ખોડીયાર મંદિર ટ્રસ્‍ટના પ્રમુખ નિલેશ ભટ્ટનો જન્‍મદિન

રાજકોટઃ શહેરના લક્ષ્મીનગર વિસ્‍તારમાં આવેલ શ્રીરામેશ્વર મહાદેવ ખોડીયાર મંદિર ટ્રસ્‍ટના પ્રમુખ શ્રીનિલેશભાઇ ભટ્ટનો આજે જન્‍મદિવસ છે. તેઓ જીવનના ૪૫ વર્ષ પૂર્ણ કરી ૪૬માં વર્ષમાં પ્રવેશ કરી રહયા છે સંઘ સાથે તેમજ વોર્ડ નં.૮માં સક્રીયમાં કાર્યકર છે. હાલ તેઓ લક્ષ્મી વિસ્‍તાર બસ્‍તી પ્રમુખની જવાબદારી નિભાવી રહ્યા છે. મો. ૯૮૭૯૫ ૩૪૫૮૧

(4:00 pm IST)