Gujarati News

Gujarati News

News of Saturday, 24th July 2021

કાલે બિનઅનામત નિગમના એમ.ડી. નલીન પી. ઠાકરનો જન્મદિન

રાજકોટ : ગુજરાત બિનઅનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમના મેનેજીંગ ડીરેકટર શ્રી નલીન પી.ઠાકરનો જન્મ ૨૫ જુલાઇ ૧૯૫૯ના દિવસે થયેલ. આવતીકાલે ૬૩માં વર્ષમાં પ્રવેશ કરશે. તેઓ મુળ દહેગામના વતની અને આઇ.એ.એસ.કેડરના નિવૃત અધિકારી છે. ભૂતકાળમાં વલસાડ જિલ્લા કલેકટર, રાજ્યમાં અધિક ગ્રામ વિકાસ કમિશનર, વિકાસ કમિશનર, સેટલમેન્ટ કમિશનર વગેરે સ્થાનો પર રહી ચૂકયા છે. મુળ દહેગામના વતની છે. (૨૨.૧૫)

ફોન નં. ૦૭૯ -૨૩૨૫૮૬૮૮

મો. ૯૯૭૮૪ ૦૬૪૬૯ ગાંધીનગર

(11:29 am IST)