Gujarati News

Gujarati News

News of Friday, 30th July 2021

એડવોકેટ અશોકસિંહ જે. જાડેજાનો આજે જન્મ દિવસ : ૩૫ માં વર્ષમાં પ્રવેશ

રાજકોટ તા. ૩૦ : મુળ આણંદપર (નિકાવા) ના વતની અને રાજકોટ ખાતે વકિલાતના વ્યવસાયમાં જોડાયેલા એડવોકેટ અશોકસિંહ જે. જાડેજાનો આજે જન્મ દિવસ છે. યશસ્વી જીવનના ૩૫ માં વર્ષમાં પ્રવેશી રહેલ અશોકસિંહ રવેન્યુ પ્રેકટીસમાં સારી ફાવટ ધરાવવા સાથે વિવિધ સામાજીક સેવાકીય સંસ્થાઓ સાથે પણ જોડાયેલા છે. બહોળુ મિત્ર વર્તુળ ધરાવે છે. આજે તેમના જન્મ દિવસે ઠેરઠેરથી શુભેચ્છાઓ વર્ષી રહી છે. તેમના મો.૮૮૬૬૬ ૬૭૦૦૦ છે.

(11:53 am IST)