Gujarati News

Gujarati News

News of Tuesday, 29th November 2022

સદરના જાણીતા વેપારી જ્‍યસુખલાલ ચગનો આજે જન્‍મદિવસ

રાજકોટઃ અહિંના સદર બજારની જાણીતી પેઢી મોદી મગનલાલ ભાણજીના સુપુત્ર જયસુખલાલ ચગનો આજે તા.૨૯ના જન્‍મદિવસ છે. તેઓ યશસ્‍વી જીવનના ૭૬ વર્ષ પૂર્ણ કરી ૭૭માં વર્ષમાં પ્રવેશી રહ્યા છે. જયસુખલાલને જન્‍મદિવસની શુભેચ્‍છાઓ મળી રહી છે. મો.૯૦૨૩૬૪૭૦૯૯

 

(11:10 am IST)