Gujarati News

Gujarati News

News of Saturday, 3rd December 2022

આદિજાતિ વિકાસ સોસાયટીના ડીરેકટર જી. એસ. પરમારનો જન્‍મદિન

રાજકોટ : ગુજરાત સ્‍ટેટ ટ્રાઇબલ ડેવલોપમેન્‍ટ રેસીડેન્‍સીયલ એજયુકેશન ઇન્‍સ્‍ટીટયુશન સોસાયટીના વહીવટી નિયામક શ્રી જી. એસ. પરમારનો જન્‍મ તા. ૩ ડિસેમ્‍બર ૧૯૬ર ના દિવસે થયેલ. આજે ૬૦ માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ મુળ મહેસાણા પંથકના વતની છે. અગાઉ સરદાર સરોવર પુનઃવસવાટ એજન્‍સી, અમદાવાદ આર.ટી.ઓ., ડો. આંબેડકર અંત્‍યોદય વિકાસ નિગમમાં મેનેજીંગ ડીરેકટર વગેરે પદ પર રહી ચૂકયા છે. આઇ.એ.એસ. કેડરના (ર૦૧૦) ના અધિકારી છે. મો. ૯૭૩૭ર ૯૦રરપ ગાંધીનગર 

(11:29 am IST)