Gujarati News

Gujarati News

News of Monday, 5th December 2022

જેતપુરના સામાજીક કાર્યકર હારૃનભાઇ રફાઇનો જન્મ દિવસ

જેતપુર : શહેરના સામાજીક આગેવાન હારૃનભાઇ રફાઇનો આજે જન્મ દિવસ છે. તેઓ ઘણા વર્ષોથી બિનવારસી મૃતદેહોને અંતિમ વિધીનું ભગીરથ કાર્યકરી રહ્યા છે. નાતજાતના ભેદભાવ વગર તેઓ નવરાત્રી, ગણેશ વિસર્જનમાં સેવા આપે છે. પાણીમાં ડુબેલને બહાર કાઢવા ટીમ સાથે ખડેપગે હોય છે. અનેક સંસ્થાઓએ તેમને બિરદાવેલ એકતા શોશ્યલ ગ્રૃપ દ્વારા ખરા અર્થમાં કોમી એકતાના કાર્યકર છે. આજે તેમના જન્મ દિવસે મો.નં. ૯૯૭૯ર પ૪૯૩૦ ઉપર શુભેચ્છાઓ મળી રહી છે. તેઓ પોતાનો જન્મ દિવસની આજે મંદ બુધ્ધિના બાળકોની સ્કુલમાં કેક કાપી ઉજવણી કરશે.

(1:36 pm IST)