Gujarati News

Gujarati News

News of Tuesday, 1st June 2021

ભાવનગરઃ સ્વામીનારાયણ આશ્રમના શાસ્ત્રી સત્યપ્રકાશદાસનો જન્મદિન

ભાવનગર : ધ્રાંગધ્રા (સુરેન્દ્રનગર) સ્વામીનારાયણ આશ્રમના અધીષ્ઠાતા શાસ્ત્રી સત્યપ્રકાશદાસ (સદ્ગુરૂ ભગવત સ્વરૂપદાસજી)નો આજે જન્મ દિવસ છે.

સત્સંગીજીવન, શીક્ષાપત્રી ભાગ્ય, શ્રીમદ્, ભાગવતના પ્રભાવક વકતા સંત સત્યપ્રકાશસ્વામીને સાંભળવા જીવનનો અનન્ય લ્હાવો છે., તેઓની રાહબરી, હેઠળ હૈદરાબાદમાં નિલકંઠ વિદ્યાપીઠનું નીર્માણ થયેલ છે. અનેકવિધ ગુપ્ત માનવમાત્રની સેવા કરતા શાસ્ત્રી સ્વામીને પ્રાદુર્ભા વોત્સવની રળીયામણી ઘડીએ મો. ૯૮રપ૦ ર૧૭૩૩ ઉપર શુભેચ્છા વર્ષા થઇ રહી છે.

(11:51 am IST)