Gujarati News

Gujarati News

News of Tuesday, 1st June 2021

જુનાગઢના કેળવણીકાર લક્ષ્મણભાઇ રાવલીયાનો જન્મદિવસ

જુનાગઢ : કેળવણીકાર લક્ષ્મણભાઇ એસ. રાવલીયાનો આજે ૬રમો જન્મદિવસ છે. તેઓ જુનાગઢ જિલ્લા શાળા સંચાલક મહામંડળના મંત્રી તરીકે પણ સેવા આપી રહયા છે. આજથી સાડા ત્રણ દાયકા પહેલા જુનાગઢ ખાતે નાલંદા વિદ્યાલય તેમજ તક્ષશિલામાં માધ્યમીક શાળાઓ શરૂ કરી અને હજારો વિદ્યાર્થીઓના ભાવીનું ઘડતર તેમાં થઇ રહયુ છે. લક્ષ્મણભાઇને તેમના જન્મદિન નિમિતે મો.૯૭ર૬પ ૧૪પપ૪ ઉપર શુભેચ્છા મળી રહી છે.

(12:45 pm IST)