Gujarati News

Gujarati News

News of Thursday, 3rd June 2021

રાજકોટ,જામનગર, જૂનાગઢ, પોરબંદરમાં ફરજ બજાવી

મહિલા બાળ કલ્યાણ નિયામક ડી.એન.મોદીનો જન્મદિન

રાજકોટ : રાજ્યના મહિલા બાળ કલ્યાણ વિભાગના નિયામક શ્રી ડી.એન.મોદી (આઇ.એ.એસ)નો જન્મ તા. ૩ જૂન ૧૯૬૭ના દિવસે થયેલ. આજે પંચાવનમાં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ અગાઉ રાજકોટ જિલ્લા પુરવઠા અધિકારી, જામનગરમાં નિવાસી અધિક કલેકટર, જૂનાગઢમાં ડે. ડી.ડી.ઓ, મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડમાં સી.ઇ.ઓ, ગાંધીનગરમાં મ્યુનિસિપલ કમિશનર, ખેડામાં જિલ્લા વિકાસ અધિકારી, પોરબંદરમાં કલેકટર વગેરે પદ પર રહી ચૂકયા છે.

ફોન નં. - ૦૭૯ -૨૩૨૫૭૯૪૨ ગાંધીનગર

(11:33 am IST)