Gujarati News

Gujarati News

News of Friday, 5th August 2022

જાણીતા પત્રકાર ભુપતસિંહ રાઠોડનો આજે જન્‍મદિવસ

રાજકોટઃ સિવિલ હોસ્‍પિટલમાં ગરીબોને મદદરૂપ બની સેવાનું ભાથું બનનાર સૌરાષ્‍ટ્ર ક્રાંતીનાં પત્રકાર ભુપતસિંહ રાઠોડે યશસ્‍વી જીવનનાં ૫૬ વર્ષ પૂર્ણ કરી ૫૭માં વર્ષમાં મંગલ પ્રવેશ કરતા પરિવારજનો, મિત્રોવર્તુળો તેમના મો.૯૩૭૪૧ ૧૮૫૪૧ પર શુભેચ્‍છાઓનો ધોધ વરસાવી રહ્યા છે.

(3:24 pm IST)