Gujarati News

Gujarati News

News of Saturday, 6th August 2022

દ્વારકાના અધિક કલેકટર કે.એમ.જાનીનો જન્‍મદિન

રાજકોટ : દેવભૂમિ દ્વારકા જિલ્લાના નિવાસી અધિક કલેકટર શ્રી કે.એમ.જાનીનો જન્‍મ તા. ૬ ઓગસ્‍ટ ૧૯૬૪ના દિવસે થયેલ. આજે ૫૯માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ ભૂતકાળમાં વડોદરા ખાતે નર્મદા વિભાગના અધિક કલેકટર, જામનગર જિલ્લા ગ્રામ વિકાસ એજન્‍સીના નિયામક વગેરે પદ પર રહી ચૂકયા છે. મુળ મહેસાણા પંથકની વતની છે.

ફોન નં. ૦૨૮૩૩ - ૨૩૨૬૨૦

મો. ૯૫૫૮૮ ૧૫૮૮૧ ખંભાળિયા

(11:43 am IST)