Gujarati News

Gujarati News

News of Wednesday, 1st February 2023

રાષ્‍ટ્રીય રાજપૂત કરણીસેના ગુજરાતના સંગઠન મંત્રી બહાદુરભાઇ માંજરીયાનો આજે જન્‍મદિવસ

રાજકોટ : રાષ્‍ટ્રીય રાજપૂત કરણી સેના ગુજરાત અને સૂર્ય સેનાના સંગઠન મંત્રી બહાદુરભાઇ માંજરીયાનો આજે તા. ૧ ફેબ્રુઆરીના રોજ જન્‍મ દિવસ છે. તેઓએ યશસ્‍વી જીવનના ૪પ વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે. તેઓ અનેક સામાજીક સંસ્‍થાઓ સાથે જોડાઇને સામાજીક પ્રવૃત્તિઓમાં હરહમેશ અગ્રેસર રહે છે. તેઓ ટ્રાન્‍સપોર્ટ વ્‍યવસાય સાથે સંકળાયેલા છે. આજે તેમના જન્‍મદિવસે આગેવાનો શુભેચ્‍છકો, મીત્રો તથા પરિવારજનો દ્વારા (મો. ૯૮ર૪૮ ૩૧૧૩૧) ઉપર શુભેચ્‍છા વર્ષા વરસી રહી છે.

(1:01 pm IST)