Gujarati News

Gujarati News

News of Tuesday, 11th January 2022

વાંકાનેર ગાયત્રી મંદિરના વિજયભાઇ જોષીનો જન્મદિન

વાંકાનેરઃ શ્રી ગાયત્રી શકિત પીઠ, શ્રી ગાયત્રી મંદિરના મહંત પ. પુ અશ્વિનભાઈ રાવલના જમાઈ વિજયભાઈ જોષીનો આજે (૩૪ મોં જન્મદિવસ છે)
કષ્ટભંજનદેવ હનુમાનજીદેવ મંદિર, સાળગપુધામ ખાતે દાદાના દર્શન કરીને તથા પ. પુ. શાસ્ત્રીસ્વામીશ્રી હરીપ્રકાશદાસજી સ્વામી, પૂજારી સ્વામી શ્રી ધર્મકિશોરદાસજી સ્વામી ના આશીર્વાદ જન્મદિવસ પહેલા બે દિવસ પહેલા મેળવેલ અને ભાઈ શ્રી વિજયભાઈ જોષી, હિતેશભાઈ રાચ્છ, રાહુલભાઈ જોબનપુત્રા, ઉંત્કૃષભાઈ જોષી ચારેય જણા સાથે મળીને જન્મદિવસ પહેલા તા, ૯ મીના રવિવારના રોજ પહેલી જ ધજા ચડેલ હતી આ ઉંપરાંત એવમ વિશ્વ કલ્યાણ અર્થે ચાલતા શ્રી હનુમાન ચાલીસાનો યજ્ઞ ચાલુ છે જે યજ્ઞમા રવિવારના રોજ ભોલેબબા ન્યુઝના નામથી યોજાયેલ જેમાં વિજયભાઈને આશીર્વાદ આપેલ આજે તેમના જન્મદિવસ નિમિત્ત્।ે  ગાયત્રી પરિવારના અશ્વિનભાઈ રાવલ ત સમગ્ર ગાયત્રી પરિવાર, સગા સ્નેહીજનો, મિત્રો, તેમજ સાળગપુરધામ થી પૂજય શાસ્ત્રી સ્વામી શ્રી હરીપ્રકાશદાસજી સ્વામી, પૂજય સ્વામી  ડી. કે. સ્વામીજી એ આશીર્વાદ પાઠવેલ છે. તેમના મોબાઈલ નંબર આજના જન્મદિવસ નિમિત્ત્।ે શુભેચ્છા મોબાઇલ નંબરર્ ં૯૧ ૯૪૨૯૩ ૪૨૪૯૯ પર વર્ષી રહી છે.

 

(11:16 am IST)