Gujarati News

Gujarati News

News of Saturday, 28th January 2023

વૈષ્‍ણવ સત્‍સંગી મધુસુદનભાઇ માણેકની કાલે લગ્નની ૩૫મી વર્ષગાંઠ

રાજકોટ તા. ૨૮ : શહેરના જાણીતા રઘુવંશી શ્રીનાથજી ભગવાનના ઉપાસક અને સીતારામ જયોતિષ કાર્યાલયના સંચાલક મધુસુદનભાઇ માણેકની કાલે તા. ૨૯ના રવિવારે લગ્નજીવનની વર્ષગાંઠ ૩૫માં વર્ષમાં મંગલ પ્રવેશ કરશે.

(3:29 pm IST)