Gujarati News

Gujarati News

News of Monday, 30th January 2023

પ્રણવાનંદજી સંસ્‍કૃત પ્રચાર ટ્રસ્‍ટના મંત્રી કૌશીકકુમાર છાયાનો જન્‍મદિન

રાજકોટઃ સ્‍વામી શ્રી પ્રણવાનંદજી સંસ્‍કૃત પ્રચાર ટ્રસ્‍ટના મંત્રી શ્રી કૌશિકકુમાર ઉમાકાંત છાયાનો આજે જન્‍મદિવસ છે. તેઓ ટ્રસ્‍ટમાં ૩૮ વર્ષોથી સેવા આપી રહ્યા છે.તેઓની આકાશવાણી દ્વારા ૧૫૦ જેટલી રત્‍નકણિકાઓ પ્રસારિત થયેલ. દરરોજ વેદ ઉપનિષદ દર્શન સાહિત્‍ય શ્રીમદ્‌ ભગવદ ગીતા વગેરે વિષયો પર વ્‍યાખ્‍યાનો યોજાય છે. તેઓ પી.જી.વી.સી.એલ.માં ૪૦ વર્ષ વિવિધ વિભાગોમાં કાર્ય કરી અને કોર્પોરેટ ઓફિસમાંથી નિવૃત્ત થયેલ છે. મો.૯૮૨૪૯ ૦૧૦૫૧

(4:03 pm IST)