Gujarati News

Gujarati News

News of Saturday, 4th February 2023

જસદણના ઓર્થોપેડિક ડો.વિજય સરધારાનો આજે જન્‍મદિવસ

 

જસદણ,તા. ૪ : જસદણ અને રાજકોટમાં ઓર્થોપેડિક ક્ષેત્રની ઓથોરીટી ગણાર્તા ડો. વિજયભાઇ સરધારાનો આજે શનિવારે જન્‍મદિવસ છે. ૪ ફેબ્રુઆરી ૧૯૮૨ના રોજ જન્‍મેલ છેલ્લા દસ વર્ષથી જસદણ શહેરમાં ડોકટર હાઉસમાં અને રાજકોટમાં આરોગ્‍યમ હોસ્‍પિટલમાં અત્‍યાનુધિક વિજ્ઞાન દ્વારા હજ્‍જારો દર્દીઓને સાજા કરી દોડતાં કરનાર અને ઓર્થોપેડિક ક્ષેત્રની ઓથોરિટી તરીકે નામના ધરાવતા સર્જન ડો.વિજયભાઇ સરધારાએ ૪૧માં વર્ષમાં પ્રવેશ કર્યો છે.

ડો.વિજયભાઇ પોતાના પરોપકારી અને મળતાવડા સ્‍વભાવથી ટૂંકા વર્ષ ગાળામાં જસદણ વિંછીયા પંથક સહિત રાજકોટ જીલ્લાભરમાં જબરજસ્‍ત લોકચાહના મેળવી છે.

મો. ૯૪૦૯૪ ૦૫૩૭૦-જસદણ

(10:48 am IST)