Gujarati News

Gujarati News

News of Thursday, 2nd December 2021

રાજકોટના એક સમયના નાયબ કલેકટર

ગિર સોમનાથના કલેકટર આર. જી. ગોહિલનો જન્મદિન

રાજકોટ : ગિર સોમનાથના જિલ્લા કલેકટર આર.જી. ગોહિલનો જન્મ તા. ર ડીસેમ્બર ૧૯૬૪ ના દિવસે થયેલ. આજે પ૮ માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ મુળ ભાવનગર પંથકના વતની અને ર૦૦૭ ની બેચના આઇ.એ. એસ. કેડરના અધિકાર છે. ભૂતકાળમાં રાજકોટમાં સ્ટેમ્પ ડયુટીના ડે. કલેકટર, તત્કાલીન યુવા સેવા સાંસ્કૃતિક મંત્રી આઇ. કે. જાડેજાના અંગત સચિવ મહિસાગર અને નવસારીના જિલ્લા વિકાસ અધિકારી આણંદના કલેકટર વગેરે પદ પર રહી ચુકયા છે. ફોન નં. ૦ર૮૭૬-ર૮પ૦૦૦૧, મો. ૯૯૭૮૪ ૦પ૯૩૪-વેરાવળ.

 

(11:31 am IST)