Gujarati News

Gujarati News

News of Saturday, 4th December 2021

એડ્વોકેટ- નોટરી રજનીકાંત એસ.ગજેરાનો જન્મ દિવસ

રાજકોટ,તા.૪: જાણીતા એડ્વોકેટ અને નોટરી તેમજ પ્રખર સમાજ સેવક અને અનેક સામાજીક સેવા પ્રવૃતિઓ સાથે જોડાયેલ રજનીકાંત એસ. ગજેરાનો આજે ૪૯મો જન્મ દિવસ છે. આપબળે આગળ વધનાર રજનીકાંતભાઈ અમરેલી તેમજ રાજકોટમાં વિશાળ મિત્ર સમુદાય ધરાવે છે. અનેક વિધ સામાજીક કાર્યો સાથે ખુબ જ સક્રિય રીતે સંકળાયેલ છે. તેઓ શૈક્ષણિક પ્રવૃતિઓ, મેરેજ બ્યૂરો, ખેડૂત વિકાસ પ્રવૃતિઓ, વિદ્યાર્થીઓના વિકાસ અંગે સહાય પ્રવૃતિઓ, ગ્રામ્ય વિકાસ પ્રવૃતિઓ સાથે પણ સંકળાયેલા છે. તેમને મો.૯૮૨૪૨ ૩૪૬૨૭ ઉપર અભિનંદનની વર્ષા થઈ રહી છે.

(12:01 pm IST)