Gujarati News

Gujarati News

News of Monday, 6th December 2021

મૂળ માણાવદરના વતની ડે. સેક્રેટરી એચ.બી. મારડિયાનો જન્મદિન

રાજકોટઃ. રાજ્યના નર્મદા જળસંપત્તિ અને પાણી પુરવઠા વિભાગમાં નાયબ સચિવ (સચિવાલય કેડર) તરીકે ફરજ બજાવતા શ્રી એચ.બી. મારડિયાનો જન્મ તા. ૬ ડીસેમ્બર ૧૯૬૪ના દિવસે થયેલ. આજે ૫૮માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ મૂળ જૂનાગઢ જિલ્લાના માણાવદરના વતની છે. આ અગાઉં પંચાયત વિભાગમાં ફરજ બજાવતા હતા.
મો. ૯૯૭૮૪ ૦૬૯૪૬ - ગાંધીનગર

 

(10:10 am IST)