Gujarati News

Gujarati News

News of Wednesday, 5th January 2022

નાણા અને ઉંર્જામંત્રીના અંગત સચિવ કે.કે. પટેલનો જન્મદિન

રાજકોટઃ. ગુજરાતના નાણા તથા ઉંર્જા વિભાગના મંત્રી શ્રી કનુભાઈ દેસાઈના અંગત સચિવ તરીકે કાર્યરત સચિવાલય કેડરના નાયબ સચિવ શ્રી કે.કે. પટેલનો જન્મ તા. ૫ જાન્યુઆરી ૧૯૭૭ના દિવસે થયેલ. આજે ૪૬માં વર્ષની કેડીએ કદમ માંડયા છે. તેઓ ભૂતકાળમાં નાણા, સામાન્ય વહીવટ વગેરે વિભાગોમાં ફરજ બજાવી ચૂકેલા પ્રતિભાવંત અધિકારી છે. આજે તેમના પર શુભેચ્છા વરસી રહી છે. ફોન નં. ૦૭૯-૨૩૨૫૦૨૧૪, મો. ૯૯૭૮૪ ૦૬૯૭૮ - ગાંધીનગર  

 

(10:27 am IST)