Gujarati News

Gujarati News

News of Thursday, 6th January 2022

વિરપુર જલારામધામના સેવાભાવી દુષ્યંતસિંહ ઝાલાનો જન્મદિન

વિરપુરઃ (જલારામધામ): સેવાભાવી યુવા દુષ્યંતસિંહ ઝાલાનો આજે જન્મદિન છે. મુળ સુરેન્દ્રનગર જિલ્લાના નારીચાણાના વતની અને યાત્રાધામ વિરપુર જલારામબાપાના ગામને પોતાની કર્મભૂમિ બનાવી  શકિત કૃપા ટ્રાવેલસ વાળા દુષ્યંતસિંહ બળદેવસિંહ ઝાલા દર વર્ષે પુજય જલારામબાપાની જન્મ જયંતિ ઉપર સુરત સાઇડથી આવતા પદયાત્રીઓ સાયકલ લઇને આવતા યાત્રાળુઓને રહેવા જમવાની વ્યવસ્થા કરી આપે છે. સેવાભાવી દુષ્યંતસિંહના જન્મદિને ક્ષત્રીય રાજપુત સમાજના તેમજ બહોળો મિત્રવર્ગ તથા વિરપુર તેમજ નારીચાણાના યુવાનો અગ્રણીઓ તેમના મો. ૯૮૯૮૪ ૯૯૯૯૮ ઉપર જન્મ દિનની શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.

(11:48 am IST)