Gujarati News

Gujarati News

News of Friday, 7th January 2022

એડવોકેટ મનિષ પંડયાનો આજે જન્મદિનઃ ૪૨માં વર્ષમાં પ્રવેશ

રાજકોટઃ રેવન્યુ તથા દિવાની  અદાલતમાં પ્રેકટીશ કરતા એડવોકેટ  મનિષ એચ. પંડયાનો આજે ૪૨મો જન્મ દિવસ છે. તેઓ ખુબ ટુંકા ગાળામાં રેવન્યુ ક્ષેત્રે તેઓની આગામી સુઝ બુઝ અને કાર્યદક્ષતાથી સારી એવી નામના મેળવેલ છે. એડવોકેટ સંજય એચ. પંડયા તથા મનીષ એચ. પંડયા બન્ને ભાઈઓ વકીલાત ક્ષેત્રે સારી એવી પ્રતિષ્ઠા મેળવેલ છે અને હાલ નવા ચુંટાયેલ બાર એસોસીએશનના તેઓ કારોબારી સભ્ય તરીકેની નિમણુક પામેલ છે. તેમના જન્મદિન નિમિતે તેમના અનેક શુભેચ્છકો, અસીલો, એડવોકેટ મિત્રો અને સ્નેહીઓ અને પ્રશાંત પબ્લીસીટી તરફથી તેઓના મો.૯૮૨૫૪ ૯૮૫૫૪ ઉપર અભિનંદનની વર્ષા થઈ રહી છે.

(1:35 pm IST)