Gujarati News

Gujarati News

News of Saturday, 8th January 2022

ડો. પ્રતિક ખંધેડિયાનો કાલે જન્મદિવસ

રાજકોટઃ સુપ્રસિધ્ધ હોમિયોપેથિક તબીબ ડો.પિ્રતક ખંધેડિયાનો કાલે તા ૯ જાન્યુઆરીના રોજ જન્મદિવસ છે. છેલ્લા ૧૯ વર્ષથી રાજકોટ શહેરમાં હોમિયોપેથિક તબીબ તરીકે પ્રેકટીસ કરતા ડો. પ્રતિક ખંધેડિયા ર૦૦૩ થી ર૦રર સુધીમાં એક લાખથી વધુ દર્દીઓની સફળ સારવાર કરી ચુકયા છે. તેઓ એચ.એન.શુકલા હોમિયોપેથિક કોલેજમાં લેકચરર તરીકે પ્રસંશનીય કામગીરી કરી રહ્યા છે.

તેઓ અનેકવિધ ધાર્મિક, સામાજિક અને શૈક્ષણિક સંસ્થા સાથે સંકળાયેલા છે. જન્મદિવસની પૂર્વ સંધ્યાએથી તેમના મો. ૯રર૮૪ ૦૯૭૪૭ પર મિત્રો, શુભેચ્છકો, પરિવારજનો દ્વારા શુુભેચ્છા વર્ષા થઇ રહી છે.

(2:40 pm IST)