Gujarati News

Gujarati News

News of Thursday, 15th September 2022

મહેસુલ વિભાગના સંયુકત સચિવ આર.જી. ભટ્ટનો જન્‍મદિન

રાજકોટ : રાજયના તત્‍કાલીન ગૃહ રાજય મંત્રી પ્રદીપસિંહ જાડેજાના અંગત મદદનિશ તરીકે ફરજ બજાવી ચૂકેલા રીનીશ જી. ભટ્ટનો જન્‍મ તા. ૧પ સપ્‍ટેમ્‍બર-૧૯૬૯ ના દિવસે થયેલ. આજે પ૪માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ સચિવાલય કેડરના સંયુકત સચિવ કક્ષાના અધિકારી છે. એમ.એ.એલ.એલ.બી.ની પદવી ધરાવે છે. હાલ મહેસુલ વિભાગમાં ફરજ પર છે. મો. ૯૯૭૮૪ ૦૬૧૬૬ ગાંધીનગર.

(1:42 pm IST)