Gujarati News

Gujarati News

News of Monday, 17th January 2022

મહિલા-બાળ કલ્યાણ વિભાગના સચિવ કે. કે. નિરાલાનો જન્મદિન

રાજકોટ :.. રાજયના મહિલા અને બાળ કલ્યાણ વિભાગના કમિશનર તથા સચિવ શ્રી કે. કે. નિરાલાનો જન્મ તા. ૧૭ જાન્યુઆરી ૧૯૭૪ ના દિવસે થયેલ. આજે ૪૯માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ મુળ બિહારના નાલંદા જિલ્લાના વતની અને ર૦૦પ ની બેચના આઇ. એ. એસ. કેડરના અધિકારી છે.

શ્રી કે. કે. નિરાલા ભૂતકાળમાં આણંદ અને સુરેન્દ્રનગરમાં જિલ્લા વિકાસ અધિકારી, સુરેન્દ્રનગર, પાટણ, ખેડા અને અમદાવાદમાં કલેકટર, રાજયમાં ટેકનિકલ શિક્ષણ નિયામક પાણી પુરવઠા બોર્ડમાં સભ્ય સચિવ ગૃહ વિભાગમાં અધિક સચિવ વગેરે પદ પર રહી ચૂકયા છે. ફોન નં. ૦૭૯ ર૩રપ૪૮રર, મો. ૯૯૭૮૪ ૦૮પપ૧ ગાંધીનગર

(11:34 am IST)