Gujarati News

Gujarati News

News of Friday, 4th June 2021

રાજકોટ-કેશોદમાં યાદગાર ફરજ

સુરતના નિવાસી અધિક કલેકટર એસ.ડી.વસાવાને હેપ્પી બર્થ ડે

રાજકોટ : સુરતના નિવાસી અધિક કલેકટર તરીકે કાર્યરત શ્રી એસ.ડી.વસાવાનો જન્મ તા.૪ જૂને ૧૯૬૯ ના દિવસે થયેલ આજે પ૩ વર્ષ બેઠુ છે. તેઓ મૂળ ભરૂચ જિલ્લાના વતની છે અનુસ્નાતકની પદવી ધરાવે છે ભુતકાળમાં રાજકોટમાં મધ્યાહન ભોજનના ડેપ્યુટી કલેકટર, કેશોદમાં પ્રાંત અધિકારી વગેરે સ્થાનો પર રહી ચૂકયા છે.

ફોન નં. ૦ર૬૧-ર૬૬૦૦૧૧

મો.૯૯૭૮૪ ૦પરર૦ સુરત

(10:23 am IST)