Gujarati News

Gujarati News

News of Wednesday, 21st September 2022

વાટલીયા પ્રજાપતિ યુવક મંડળના મંત્રી અમૃતલાલ ઉનાગરનો જન્‍મદિન

રાજકોટઃ  શ્રી વાટલિયા પ્રજાપતિ યુવક મંડળના મંત્રીશ્રી અમૃતલાલ હંસરાજભાઇ ઉનાગરનો જન્‍મ દિવસ તેઓ જીવનના ૬૪ વર્ષ પૂર્ણ કરી ૬૫ માં વર્ષમાં પ્રવેશ કરશે. તેઓએ જામનગર કારોબારીમાં ત્‍યાં સહમંત્રીના હોદ્દા પર રહ્યા બાદ રાજકોટ સ્‍થાયી થતા, વાટલિયા પ્રજાપતિ યુવક મંડળ-રાજકોટમાં કારોબારી સભ્‍ય તરીકે જોડાયા ૨૦૦૮ સમયાંતરે સહમંત્રી તથા હાલ મંત્રીશ્રીનો હોદ્દો તેમના શીરે કારોબારી સમિતિએ અર્પણ કરેલ છે. તેઓ બી.એસ.એન.એલ.માં જે.ઇ.ના હોદ્દા પર નિવુત થયા હતા. મો.૯૪૨૮૭૦૦૮૫૨

(4:16 pm IST)