Gujarati News

Gujarati News

News of Saturday, 1st October 2022

રાજગોર સમાજના સેવાભાવી અરવિંદભાઇ રવિયાનો જન્‍મ દિવસ

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા. ૧ :.. અમદાવાદ ખાતે પોલીસ ખાતામાં એ. એસ. આઇ. તરીકે ફરજ બજાવી નિવૃત થયેલ અરવિંદભાઇ રવિયાનો આજે જન્‍મ દિવસ છે.
રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિના સેવાભાવી અગ્રણી અને સમાજ સેવા માટે હમેશા તત્‍પર  રહેતા અરવિંદભાઇને આજે જન્‍મદિન નિમિતે તેમના શુભેચ્‍છકો મો. નં. ૯૪ર૬પ પ૬૧૪પ ઉપર શુભેચ્‍છા પાઠવી રહયા છે.

 

(11:25 am IST)