Gujarati News

Gujarati News

News of Tuesday, 15th June 2021

ગિર સોમનાથના કલેકટર અજય પ્રકાશનો જન્‍મદિન

રાજકોટ : ગિર સોમનાથના જિલ્‍લા કલેકટર શ્રી અજય પ્રકાશનો જન્‍મ તા.૧પ જૂન ૧૯૮પ ના દિવસે થયેલ આજે ૩૭માં વર્ષના દ્વાર ખટખટાવ્‍યા છ.ે તેઓ મૂળ બિહારના વતની છે. અગાઉ નવસારીમાં મદદનિશ કલેકટર અને જુનાગઢમાં જિલ્લા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવી ચૂકયા છે. વહીવટી તંત્રના વડા તરીકે પ્રભાવક નેતૃત્‍વ પુરૂ પાડી રહ્યા છે. ર૦૧૧ ની બેચના આઇ.એ.એસ. કેડરના અધિકારી છ.ે મો.૯૯૭૮૪ ૦પ૯૩૪ વેરાવળ

(11:43 am IST)