Gujarati News

Gujarati News

News of Wednesday, 16th June 2021

રાજકોટથી કારકિર્દીના શ્રીગણેશ કરેલ

જુનાગઢના અધિક કલેકટર ડી. કે. બારિયાનો જન્મદિન

રાજકોટ : જુનાગઢ ખાતે નિવાસી અધિક કલેકટર તરીકે કાર્યરત શ્રી ડી. કે. બારિયાનો જન્મ ૧૯૬પ ના વર્ષની ૧૬ જુને થયેલ. આજે પ૭ માં વર્ષના દ્વાર ખટખટાવ્યા છે. તેઓ મૂળ દાહોદના વતની અને વાણિજય સ્નાતક છ. ૧૯૯૬ થી ૯૮ રાજકોટમાં તાલીમી સમયગાળો વિતાવ્યા બાદ અમરેલીમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા પુરવઠા અધિકારી, દ્વારકામાં પ્રાંત અધિકારી, નર્મદામાં નિવાસી અધિક વગેરે પદ શોભાવ્યા છે. ફોન નં. ૦ર૮પ-ર૬૩૬૬૬૬, મો. નં. ૯૯૭૮૪ ૦પર૧૧ -જુનાગઢ

(9:59 am IST)