Gujarati News

Gujarati News

News of Wednesday, 16th June 2021

ભાજપ બક્ષીપંચ મોરચાના પૂર્વ મહામંત્રી રાજેનભાઇ કે. સિંધવનો જન્મ દિવસ

રાજકોટ, તા. ૧૬ :  શહેર ભાજપ બક્ષી પંચ મોરચાના પૂર્વ મહામંત્રી રાજેનભાઇ કે. સિંધવનો આજે જન્મદિવસ છે. રાજ હાઇસ્કુલ, રાધે વિદ્યાલયના ટ્રસ્ટી છે. રાજ ટાઇપ કમ્પ્યુટર, કોચિંગ કલાસ, આર.કે. ફાઇનાન્સ, આર.કે. ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ, જય મહાવીર ચેરીટેબલ ટ્રસ્ટના સંચાલક છે. જન્મદિવસ નિમિત્તે સરકારી બાળકોની હોસ્પિટલમાં ફૂટ બિસ્કીટનું વિતરણ કરેલ છે. પ૯માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. વિદ્યાર્થી વર્ગમાં સારી ચાહના ધરાવે છે. આજે જન્મદિને તેમના દીર્ધાયુષ્ય માટે શિક્ષક ગણ, વિદ્યાર્થીગણ, સિંધવ પરીવાર, ભાજપ પરિવાર, રાજ પરિવારે શુભકામનાની અમી વર્ષા કરેલ છે. તેમના મો. નં. ૯૮ર૪ર ૧૭૩રપ છે.

(3:13 pm IST)