Gujarati News

Gujarati News

News of Wednesday, 16th June 2021

રઘુવંશી અગ્રણી અને પ્રજાહિતના લડવૈયા ગોપાલભાઈ અનડકટનો જન્મ દિવસ

રાજકોટ, તા. ૧૬ :. કોંગ્રેસ પ્રદેશ પૂર્વ સહમંત્રી એવા રઘુવંશી સમાજના અગ્રણી ગોપાલભાઈ અનડકટનો આજે જન્મ દિવસ છે. તેઓ રામેશ્વર મંદિરના ટ્રસ્ટી તરીકે ધાર્મિક અને સનરાઈઝ ગ્રુપના પ્રમુખ તરીકે સામાજીક ફરજ નિભાવી રહ્યા છે. પ્રજાના પ્રશ્નો માટે સતત જાગૃત રહેતા ગોપાલભાઈએ લોકડાઉનમાં ભૂખ્યાઓ સુધી ભોજન પહોંચાડવાની પણ અનેરી સેવા કરી હતી. આજે જન્મ દિવસે બહોળા મિત્ર વર્તુળમાંથી મો. ૮૦૦૦૦ ૦૩૦૦૩ ઉપર જન્મ દિનની શુભેચ્છાઓ મળી રહી છે.

(3:14 pm IST)