Gujarati News

Gujarati News

News of Saturday, 13th August 2022

ગુજરાત વીજ નિયમન પંચના વડા અનિલ મુકીમનો ૧પમીએ જન્‍મદિન

રાજકોટ : ગુજરાતના નિવૃત મુખ્‍ય સચિવ શ્રી અનિલ મુકીમ (આઇ.એ.એસ.૧૯૮પ)નો જન્‍મ તા.૧પ ઓગષ્‍ટ ૧૯૬૦ના દિવસે થયેલ. સોમવારે ૬૩માં વર્ષમાં પ્રવેશ કરશે. તેઓ મુળ અમદાવાદના વતની છે. અગાઉ વડોદરા, ભાવનગર અને કચ્‍છ જિલ્લા કલેકટર, અમદાવાદ મ્‍યુનિસિપલ કમિશ્નર તેમજ રાજયમાં આરોગ્‍ય નાણા વગેરે વિભાગોમાં ફરજ બજાવી ચુકયા છે. હાલ ગુજરાત ઇલેકટ્રીસીટી રેગ્‍યુલેટરી કમિશનના ચેરમેન તરીકે ફરજ બજાવે છે. મો.૯૯૭૮૪ ૦પ૯૦૪ - ગાંધીનગર

 

(1:32 pm IST)