Gujarati News

Gujarati News

News of Saturday, 13th August 2022

શ્રી બજરંગ મિત્ર મંડળ ટ્રસ્‍ટના માનદ મંત્રી કે.ડી.કારીઆનો જન્‍મદિન

રાજકોટઃ શ્રી બજરંગ મિત્ર મંડળ ટ્રસ્‍ટના માનદ ટ્રસ્‍ટી તરીકે છેલ્લા ૩૮ વર્ષથી પોતાની સેવાઓ આપી રહ્યા છે. તેઓ પોતાના ધર્મ પત્‍ની ઇલાબેન સાથેના લગ્ન જીવનના ૫૦ વર્ષ એટલે કે પોતાના લગ્નની જ્‍યુબેલી વર્ષ પૂર્ણ કરી રહ્યા છે. સંસ્‍થાને મળતા અનુદાનથી નીઃશુલ્‍ક આયુર્વેદિક દવાઓનું વિતરણ, હોમિયોપેથી એકયુપ્રેસર કેમ્‍પ યોજવામાં આવે છે. કે.ડી કારીઆના ધર્મપત્‍નિ ઇલાબેન, પુત્ર જીતેન્‍દ્રભાઇ તથા પુત્રવધુ ભાવીશાબેન તેમજ શુભેચ્‍છકો તરફથી તેમને મો. ૯૮૨૫૫૫૨૭૧૦ શુભેચ્‍છાઓ મળી રહી છે.

(3:59 pm IST)