Gujarati News

Gujarati News

News of Wednesday, 29th June 2022

જુનાગઢનાં ડેરવાણ શાળાનાં આચાર્ય દુર્ગેશકુમાર મહેતાનો જન્‍મદિન

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ર૯ :.. શ્રી ડેરવાણ પ્રા. શાળા તા. જી. જુનાગઢના આચાર્ય દુર્ગેશકુમાર કે. મહેતાનો આજે જન્‍મદિન છે.

શાળા વિકાસ માટે સતત સક્રિય ગુજરાત રાજયના પ્રતિભા શાળી એવોર્ડ વિજેતા રાજગોર બ્રાહ્મણ સમાજના પૂર્વ વિભાગીય પ્રમુખના પપમાં જન્‍મ દિવસે મો. ૯૮રપ૬ પ૪૭૦૯ ઉપર જન્‍મદિનની શુભેચ્‍છાવર્ષા થઇ રહી છે.

(2:09 pm IST)