Gujarati News

Gujarati News

News of Thursday, 30th June 2022

નર્મદા નિગમના અધિક સચિવ આઇ. એમ. કુરેશીનો જન્‍મદિન

રાજકોટ : સરદાર સરોવર નર્મદા નિગમમાં ફરજ બજાવતા સચિવાલય કેડરના અધિક સચિવ આઇ. એમ. કુરેશીનો જન્‍મ તા. ૩૦ જુન ૧૯૬૪ ના દિવસે થયેલ. આજે પ૯માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ આ અગાઉ આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ વિભાગમાં ફરજ બજાવતા હતાં. એમ. એ. ની પદવી ધરાવે છે.
ફોન નં. ૦૭૯ - ર૩રપર૩૯૦
મો. ૯૯૭૮૪ ૦૪૦૮૩ ગાંધીનગર

 

(10:41 am IST)