Gujarati News

Gujarati News

News of Tuesday, 5th July 2022

સરદાર સરોવર એજન્‍સીના નાયબ કમિશનર આર.એમ.પંડયાનો જન્‍મદિન

રાજકોટ ગ્રામ્‍યના ભૂતપૂર્વ પ્રાંત અધિકારી

રાજકોટઃ સરદાર સરોવર પુનઃ વસવાટ એજન્‍સીઝ નાયબ કમિશનર તરીકે ફરજ બજાવતા અધિક કલેકટર આર.એમ.પંડયાનો જન્‍મ તા. પ/૭/૧૯૬૮ના દિવસે થયેલ આજે પંચાવનમાં વર્ષમાં પ્રવેશ્‍યા છે તેઓ અગાઉ રાજકોટ ગ્રામ્‍યના પ્રાંત અધિકારી, મુખ્‍ય ચૂંટણી અધિકારી કચેરીમાં તેમજ મહીસાગર જિલ્લા ગ્રામ વિકાસ એજન્‍સીના નિયામક, લાઇવલીહુડ પ્રમોશન કંપનીમાં જોઇન્‍ટ મેનેજીંગ ડીરેકટર વગેરે પદ પર રહી ચૂકયા છે.

ફોન નં.૦ર૬પ-ર૪ર૧૭ર૩

મો.૯૯૭૮૪ ૦૧૦પપ વડોદરા 

(1:15 pm IST)