Gujarati News

Gujarati News

News of Saturday, 25th June 2022

સામાન્ય વહીવટના ડે.સેક્રેટરી જયશંકર ઓધવાણીનો જન્મદિન

રાજકોટ : રાજય સરકારના સામાન્ય વહીવટ વિભાગમાં નાયબ સચિવ (મહેકમ) તરીકે ફરજ બજાવતા ડો. જયશંકર એચ.ઓધવાણીનો જન્મ તા.ર૬ જુન ૧૯૭પ ના દિવસે થયેલ. આવતીકાલે ૪૮માં વર્ષમાં પ્રવેશ કરશે. તેઓ એમ.એ., પી.એચ.ડી.ની પદવી ધરાવે છે. તેઓ આ અગાઉ મુખ્યમંત્રી કાર્યાલયમાં ફરજ બજાવતા હતા.

ફોન નં.૦૭૯-ર૩રપ૦૩૪૩

મો.૯૮રપ૭ ૮૬૧પ૩ ગાંધીનગર

(1:32 pm IST)