Gujarati News

Gujarati News

News of Friday, 1st July 2022

સ્‍વર્ણિમ જયંતી વર્ષમાં પ્રવેશતા સચિવ ધનંજય દ્વિવેદી

સુરેન્‍દ્રનગર અને કચ્‍છના ભૂતપૂર્વ કલેકટર

રાજકોટ : રાજ્‍યના નર્મદા જળસંપતિ, પાણી પુરવઠા, અને કલ્‍પસર વિભાગના સચિવ શ્રી ધનંજય દ્વિવેદી (આઇ.એ.એસ.૧૯૯૮)નો જન્‍મ તા. ૧ જુલાઇ ૧૯૭૩ના દિવસે થયેલ. આજે ૫૦માં વર્ષમાં પ્રર્વેશ કર્યો છે. તેઓ મુળ રાજસ્‍થાનના વતની છે. ભૂતકાળમાં સુરેન્‍દ્રનગર અને કચ્‍છમાં જિલ્લા કલેકટર, સામાન્‍ય વહીવટ વિભાગ અને સાયન્‍સ ટેકનોલોજી વિભાગમાં સચિવ વગેરે પદ પર રહી ચૂક્‍યા છે.
ફોન નં. ૦૭૯-૨૩૨૫૧૬૮૩
મો. ૯૯૭૮૪ ૦૭૧૭૯ ગાંધીનગર

 

(12:00 pm IST)