Gujarati News

Gujarati News

News of Tuesday, 5th July 2022

મહીસાગર જિલ્લા કલેકટર મનીષકુમારનો જન્‍મદિન

દ્વારકા અને સુરેન્‍દ્રનગરના પૂર્વ જિલ્લા વિકાસ અધિકારી

રાજકોટ : પંચમહાલ અને ખેડા જિલ્લામાંથી વિભાજીત થઇને ૯ વર્ષ પહેલા નવા રચાયેલા મહીસાગર જિલ્લાના નવા કલેકટરશ્રી મનીષકુમારનો જન્‍મ વર્ષ ૧૯૮૪ માં પ જૂલાઇએ થયેલ.આજે ૩૯માં વર્ષમાં પ્રવેશ કર્યો છે.

શ્રી મનીષકુમાર ભૂતકાળમાં સુરેન્‍દ્રનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જિલ્લા વિકાસ અધિકારી, અમદાવાદ મ્‍યુ. કોર્પોરેશનમાં કોરોના સંદર્ભે ખાસ ફરજ પરના અધિકારી,  અમદાવાદમાં પ્રાદેશિક નગરપાલિકા કમિશનર વગેરે સ્‍થાનો પર ફરજ બજાવી ચૂકયા છે. મુળ રાજસ્‍થાનના વતની અને ર૦૧૩ ની બેચના આઇ. એ. એસ. કેડરના અધિકારી છે. (પ

ફોન ૦ર૬૭૪ - રપ૦૬૬૪

મો. ૯૯૭૮૪ ૦પ૯૩૬ લુણાવાડા

(11:44 am IST)