Gujarati News

Gujarati News

News of Tuesday, 10th May 2022

નિવૃત્ત આઇ. એ. એસ. અધિકારી જે. જી. હીંગરાજીયાનો જન્‍મદિન

રાજકોટના એક સમયના નિવાસી નાયબ કલેકટર

રાજકોટ :.. મુળ જામનગરના જામજોધપુર પંથકના વતની અને ર૦૦૦ની બેચના આઇ. એ. એસ. કેડરના નિવૃત અધિકારી શ્રી જે. જી. હીંગરાજીયાનો જન્‍મ તા. ૧૦ મે ૧૯પ૪ ના દિવસે થયેલ. આજે ૬૯માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ ભુતકાળમાં રાજકોટમાં નિવાસી નાયબ કલેકટર, પાટણ અન બનાસકાંઠામાં જિલ્લા કલેકટર, ગાંધીનગરમાં મ્‍યુનિસીપલ કમિશનર વગેરે પદ પર ફરજ બજાવી ચૂકયા છે. સરકારે નિવૃતિ પછી તેમને ઇન્‍ડેક્ષ બી-માં ઓ. એસ. ડી. અને લાઇવ લીહુડ પ્રમોશન કંપનીમાં એમ. ડી. તરીકે નિમણુક આપતાં ત્‍યાં પણ સેવા આપી હતી. હાલ નિવૃત જીવન પસાર કરી રહ્યા છે. મો. ૯૮રપર ૧૪૮૮ર અમદાવાદ.

(11:36 am IST)