Gujarati News

Gujarati News

News of Saturday, 18th September 2021

ગુજરાત મહેસુલ પંચના સભ્ય મનોજ કોઠારીનો જન્મદિન

રાજકોટઃ ગુજરાત મહેસુલ પંચના સભ્ય તરીકે કાર્યરત આઇએએસ કેડરના નિવૃત અધિકારી શ્રી મનોજ કોઠારીનો જન્મ તા.૧૮ સપ્ટેમ્બર ૧૯૬૦ના દિવસે થયેલ.આજે યશસ્વી જીવનના ૬રમાં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ ભુતકાળમાં સુરેન્દ્રનગરમાં નિવાસી નાયબ કલેકટર, રાજકોટ જીલ્લા વિકાસ અધિકારી, ભાવનગર મ્યુનિસીપલ કમિશ્નર,  મધ્ય ગુજરાત વીજ કંપનીમાં મેનેજીંગ ડીરેકટર, નર્મદામાં જીલ્લા કલેકટર વગેરે પદ પર રહી ચુકયા છે.

ફોન નં. ૦૭૯-રપપ૦૬૭૮પ, મો. ૯૯૭૮૪ ૪૭૦૦૦ અમદાવાદ.

(12:58 pm IST)