Gujarati News

Gujarati News

News of Monday, 10th January 2022

આદિજાતિ વિકાસ વિભાગના સચિવ એસ. મુરલીક્રિષ્‍નાનો જન્‍મદિન

રાજકોટઃ ગુજરાત આદિજાતિ વિકાસ વિભાગના સચિવ ડો. એસ. મુરલીક્રિષ્‍નાનો જન્‍મ તા. ૧૦ જાન્‍યુઆરી ૧૯૬૫ના દિવસે થયેલ. આજે ૫૮માં વર્ષના દ્વાર ખટખટાવ્‍યા છે. તેઓ મૂળ આંધ્રપ્રદેશના વતની (આઈ.એ.એસ. ૧૯૯૮) છે. અગાઉ ખેડા અને ભરૂચમાં જિલ્લા કલેકટર, શહેરી વિકાસ કંપનીમાં એમ.ડી. શહેરી વિકાસ મિશન અને ડીઝાસ્‍ટર મેનેજમેન્‍ટ ઓથોરીટીમાં અધિક મુખ્‍ય વહીવટી અધિકારી, કૃષિ વિભાગમાં સચિવ, ચૂંટણી પંચમાં મુખ્‍ય ચૂંટણી અધિકારી વગેરે પદ પર રહી ચૂકયા છે.
ફોન નં. ૦૭૯-૨૩૨૪૧૧૭૧
 મો. ૯૯૭૮૪ ૪૧૫૯૦

 

(10:11 am IST)